Wednesday, 12 September 2012

ભગવાનની ટપાલ...


             
           સૂર્ય રોજ આપણને જીવન નામની ટપાલ પહોંચાડે છે. પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા માતૃત્વ પહોંચાડે છે અને પુષ્પો સુગંધ પહોંચાડે છે. પાંદડે પાંદડે પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી ટપાલ માણસને પહોંચતી જ રહે છે. ભગવાનની ટપાલ વાંચવાની ફૂરસદ આપણી પાસે છે ખરી ?
-ગુણવંત શાહ(ભગવાનની ટપાલમાંથી)


No comments:

Post a Comment